Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

દ્વારકાધીશ મંદિરમાં શુક્રવારે વામન દ્વાદશ ઉત્સવ ઉજવાશે : ભાવિકો માટે દર્શનનો સમયપત્રક જાહેર

દ્વારકા : દ્વારકાધીશ મંદિરમાં તા,17ને શુક્રવારે દ્વાદશ વામન ઉત્સવ ઉજ્વાનાર છે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્ષનો ક્રમ જાહેર ક્રમ જાહેર કરાયો છે જેમાં સવારે 6-30 કલાકે મંગલા આરતી સવારે 10-30થી 12 સુધીદર્શન બંધ  અનોરસ ,વામન ઉત્સવ આરતી બપોરે 12 કલાકે અને બપોરે 1-30 વાગ્યે અનોરસ બંધ અને બપોરે 1-30થી સાંજે 5 વાગ્યા સુધી વગ્યા સુધી મંદિર બંધ રહેશે સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે 

(9:09 pm IST)