Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

તરણેતર મેળામાં વિદેશીઓ

 સુરેન્દ્રનગર મા ભાદરવા માસમાં વિશ્વ વિખ્યાત તરણેતર નો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મા યોજાય છે ત્યારે મેળા મા ગઈ કાલે કુંવરજી ભાઈ બાવળિયા ના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ના તરણેતર ના મેળા મા ગ્રામીણ ઓલમ્પિક નાં વિજેતા ઓ નું સન્માન કરવામાં આવ્યું હતું અને પશુ ધારકો ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તરણેતર ના મેળા મા ફોરેનર થી માંડી સાઉથ આફ્રિકા સુધી ના લોકો આ મેળા ની મજા લેવા પોચિયા હતા અને ઝાલાવાડ ની જનતા ને મહેમાન બનીને આવેલા ફોરેનારો સાથે સેલ્ફી ની મઝા માણી હતી. (તસ્વીર : અહેવાલ : ફઝલ ચૌહાણ-વઢવાણ) (૯.૬)

(12:44 pm IST)