Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

મોરબીના ટીંબડીમાં શૈલેષ ધોળકીયાનો આપઘાતઃ કારણ અંગે તપાસનો ધમધમાટ

મોરબીઃ મોરબી તાલુકાના ટીંબડી ગામે રહેતા શૈલેષભાઈ ચંદુભાઈ ધોળકીયા ..૨૬ પોતાના ઘેર અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મામલે તાલુકા પોલીસે નોંધ કરી યુવાનના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ આદરી છે.

(6:20 pm IST)