Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

જામનગર રોડ પર રેસ્ટોરન્ટમાં આગ લાગતા દોઢ લાખનું નુકશાન

રાજકોટ : જામનગર રોડ પર આવેલા શ્રીઘર રેસ્ટોરન્ટમાં આગ લતા ફાયરબ્રિગેડસ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

આગ રેસ્ટોરન્ટમાં ગેસનો બાટલો લીક થવાના કારણે લાગી હતી રેસ્ટોરન્ટના માલીક ભાવેશભાઇ ઠુમ્મરે રસોડામાં પડેલ સામાન મળી રૂ. ૧.પ૦ લાખનું નુકશાન થયું હોવાનું જણાવ્યું છે.

 

 

(12:22 pm IST)