Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ગારીયાધારના બાલાભાઇએ ફાંસો ખાધો

ગારીયાધારઃ આંબા ચોક વિસ્તાર ખાતે રહેતા બકુલભાઇ જીવરાજભાઇ કાંત્રોડિયા (બાલાભાઇ) (ઉવ.૪૫) પાલીતાણા રોડ ખાતે આવ.લ વાડી વિસ્તારમાં ગળાફાંસો ખાઇને મોતને વ્હાળું કર્યું હતું. કેન્સરની બિમારીથી તેઓ પીડાતા હતા. જેના કારણે છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતા. જેના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.(

(11:39 am IST)