Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જૂનાગઢમાં કોરોનાએ વધુ ત્રણ લોકોનો ભોગ લીધો : કુલ મૃત્યુઆંક 10 થયો

બગડું ગામના વૃદ્ધ, કુંભારવાડાના વૃદ્ધા અને સુભાષનગરના આધેડનું મૃત્યુ

જૂનાગઢ : જૂનાગઢમાં કોરોનાએ ત્રણ લોકોનો ભોગ લીધો છે, સિવિલ હોસ્પિટલ કોવીડ સેન્ટર ખાતે કોરોના પોઝીટીવ ૩ દર્દીના સારવાર માં મૃત્યુ થયા છે જેમાં જુનાગઢ તાલુકાના બગડુ ગામના ૭૨ વૈષીય પુરૂષનું સારવાર દરમિયાન થયું છે કુંભારવાડા જુનાગઢના  ૭૫ વર્ષીય મહિલા અને સુભાસનગરના 59 વરસઘીય પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ.થયું છે દર્દીના મોત નું કારણ ડેડ્યૂઓડીટ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે

(8:51 am IST)