Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

ચંદ્રગ્રહણના કારણે દ્વારકામાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો

 

 મંગળવારે રાત્રે વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ થશે  ભારતના પણ કેટલાક ભાગોમાં ગ્રહણ દેખાવાનું છે, ત્યારે પૌરાણિક માન્યતાઓ મુજબ ગ્રહણ પહેલા મંદિરોના કપાટ બંધ કરવાની પરંપરા છે. ત્યારે દ્વારકાધીશ અને અંબાજીના મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે

  ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાધીશ જગતમંદિરના સમયમાં ફેરફાર કરાયો છે મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરાયા મુજબ, આવતીકાલે સવારે મંગળા આરતી સવારે :૦૦ કલાકે થશે. બપોરે :૦૦ વાગ્યા થી :૦૦ વાગ્યા સુધી ભાવિકો દર્શનનો લાભ લઇ શકશે ચંદ્ર ગ્રહણને કારણે ભગવાન દ્વારકાધીશને રાત્રે વાગ્યે શયન કરાવશે.

(12:57 am IST)