Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

વાંકાનેરમાં અજાણ્યા આધેડનો રેલવેબ્રિજ પાસે ટ્રેન નીચે આપઘાત

વાંકાનેર: વાંકાનેરમાં આજે સવારે 11 વાગ્યાની આસપાસ અજાણ્યા આધેડે નેશનલ હાઇવે પર આવેલ રેલવે બ્રિજ પાસે અનાકુલમ ઓખા એક્સપ્રેસ ટ્રેન સામે આવીને આત્મહત્યા કરી લીધી છે. જ્યા તેમને ટ્રેનની જબર ઠોકર લાગતા ત્યાંજ તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.
   આ વ્યક્તિ ક્યાંની છે તેમની માહિતી મળી નથી પરંતુ અમુક લોકોના કહેવા મુજબ કદાચ નવાપરા વિસ્તારની આ વ્યક્તિ છે.

(8:38 pm IST)