Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી આજે ભાવનગરમાં લોકોના પ્રશ્નો સાંભળશે

ભાવનગર, તા. ૧૫ :. તા. ૧૫મી જૂન બપોરે ૩ થી ૫ કલાક દરમિયાન ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી તેમના કાળાનાળા, ડો. સૂચકની હોસ્પીટલ પાસે ભાવનગર સ્થિત કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળશે તો તમામ અરજદારે તેમના પ્રશ્નો માટે બપોરે ૩.૦૦ થી ૫.૦૦ દરમિયાન તેમના કાર્યાલય પર સંપર્ક કરવા જીતુભાઈ વાઘાણી દ્વારા જણાવાયુ છે.

(11:31 am IST)