Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

મોદીની મહત્વકાંક્ષી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ બંધ

ભાવનગરના ઘોઘા દહેજ વચ્ચે શરૂ થયેલી રોરો ફેરી સર્વિસ સપ્ટેમ્બર સુધી ફરી એકવાર બંધ થઈ છે. સરકારે ૨૨ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ આ રો-રો ફેરી સર્વિસ શરૂ કરી હતી. આ મામલે GMBએ દરિયાઈ હવામાન ખરાબ હોવાનું કારણ આપ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે આ રો-રો ફેરી શરૂ કરવા માટે ૨૫ જાન્યુઆરી ૨૦૧૨ માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ તેનું ખાત મૂહૂર્ત કર્યું હતું.

(12:46 pm IST)