Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 4 દર્દીઓના મોત :નવા 239 પોઝિટિવ કેસ : વધુ 313 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 4 દર્દીઓના કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 239 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 313 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,63,048 સેમ્પલ લેવાયા

(7:04 pm IST)