Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

અંજાર તાલુકાના મેઘપર બોરીચી નો કૈલાસનગ ર ઝુંપડપટ્ટી વિસ્તાર કોન્ટેઈનમેન્ટ એરિયા તરીકે જાહેર

અંજાર ; 4 દિવસ પહેલા ગાંજા કેસમાં પકડાયેલા આરોપીનો કોરોના નો પોઝીટીવ રિપોર્ટ આવેલ છે તે આરોપી જ્યાં રહેતો એવા મેઘપર બોરીચી ના કૈલાસનગર ઝુંપડપટ્ટી વિસ્તાર,ને ક્ચ્છ કલેકટર દ્વારા કોન્ટેઈનમેન્ટ  એરિયા જાહેર કરવામાં આવ્યો છે  આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપરની વ્યકતિ સિવાયની તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ-વસ્તુનો તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ જાહેરનામું તા.૧૫/૦૫/૨૦૨૦થી તા.૨૮/૦૫/૨૦૨૦ સુધી (બંને દિવસો સહીત) અમલમાં રહેશે.

(7:10 pm IST)