Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ધારી ગિર પૂર્વ દલખાણીયા રેન્જની રામગઢ બીટમાં 7 મહિનાના નર સિંહબાળનું મોત

ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જના રામગઢ બીટમાં આજે 7 માસના સિંહબાળ નું મોત નીપજ્યું હતું આ અંગે વન વિભાગ એ જણાવ્યું હતું કે દલખાણીયા રેન્જમાં રામગઢ બીટ માં આજે છ થી સાત માસના નર સિંહબાળનું કુદરતી રીતે મોત નીપજ્યું હતું

  વનવિભાગે પી.એમ. સહીતની કાર્યવાહી હાથ ધરી હતી અને સિંહબાળના મોતનું સાચું કારણ પી એમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકશે

(11:14 pm IST)