Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરતા ભકતો

પ્રભાસ પાટણઃ શ્રી સોમનાથ મહાદેવનાં સાનિધ્યે વદ તેરસ એટલે શિવરાત્રીએ રાત્રીના ૧૦ કલાકે જયોત પૂજન કરવામાં આવેલ. જેમાં સોમનાથ ટ્રસ્ટનાં અધિકારી, કર્મચારી, તીર્થ પૂરોહિત અને દર્શનાર્થીઓ પણ જોડાયેલ. શ્રી સોમનાથ મહાદેવની રાત્રે ૧૧ કલાકે મહાપૂજા, ૧ર કલાકે મહાઆરતી કરવામાં આવેલ જેનો લાભ લઇ દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર - દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(11:53 am IST)