Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

આગામી 24 કલાક દરિયો નહિ ખેડવા જામનગર જિલ્લાના માછીમારોને સૂચના

જામનગર :હવામાન ખાતાના સંદેશા અન્વયે આગમચેતીને ધ્યાને લઇ આગામી ૨૪ કલાક દરમ્યાન જામનગર જિલ્લાના તમામ માછીમારોએ દરિયો ન ખેડવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગરની યાદીમાં જણાવાયુ છે.

(11:43 pm IST)