Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

પાકિસ્તાન મરીન દ્વારા ર૩ માછીમારો સાથે અપહરણ ૪ બોટોમાં ર પોરબંદર તથા ૧-૧ વેરાવળ-ઓખાની

પોરબંદર, તા. ૧પ : પાકિસ્તાન મરીન દ્વારા કચ્છની જળસીમામાં ર૩ માછીમારો સાથે ૪ બોટોના અપહરણ કરી ગયેલ જેમાં ર બોટ પોરબંદર તેમજ ૧-૧ બોટ વેરાવળ અને ઓખાની છે.

અપહરણ થયેલ ૪ બોટોમાં પોરબંદરની જીજેર૪-એમએમ-૩૭૭૭  ઓમ ગણેશ, તથા જીજે-રપ-એમએમ-૪૩૩૭ કેશવ સાગર, તેમજ વેરાવળ-ઓખાની જીજે-૧૪- એમએમ-૮૦ર બી ભવાની કૃપા તથા જીજે-૧૧-એમએમે ૯૬ર૧ દાદા ખેતરપાલ નામની છે.

(12:57 pm IST)