Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

વિસ્તરણ શિક્ષણ નિયામકનો ચાર્જ સંભાળતા ડો. બી.કે.સગારકા

જૂનાગઢ,તા.૧૫: કૃષિ યુનિવર્સિટી કુલપતિ ડો.વી.પી. ચોવટીયાએ ડો. બી.કે. સગારકાને વિસ્તરણ શિક્ષણ નિયામક તરીકે નિયુકત કર્યો છે. ડો. બી.કે.સગારકા આ પહેલા આચાર્ય , કૃષિ મહાવિદ્યાલય તેમજ પ્રાધ્યાપક અને વડા તરીકે કૃષિ વિજ્ઞાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હતા. તેમની ઉમદા કામગીરીને ધ્યાને લઇ વિસ્તરણ શિક્ષણ નિયામકનો ચાર્જ સોપવામાં આવેલ છે.

(12:52 pm IST)