Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

મોરબી શહેર એનએસયુઆઈના પ્રમુખ તરીકે વિશ્વજીતસિંહ જાડેજાની વરણી

કોલેજ NSUI પ્રમુખ તરીકે હરપાલસિંહ પરમારની નિમણુક

 

મોરબી :પ્રદેશ પ્રમુખ મહિપાલ ગઢવીની સૂચના અનુસાર મોરબી શહેર NSUI ના પ્રમુખ તરીકે વિશ્વજીતસિંહ જાડેજા તથા કોલેજ NSUI પ્રમુખ તરીકે હરપાલસિંહ પરમારની નિમણુક કરવામાં આવી છે.

તેમની સાથે કોલેજમાં ૧૯ હોદેદારોની પણ નિમણુક કરવામાં આવી હતી અને અભિનંદન આપી સંગઠન અને પક્ષની વિચાર ધારાને મજબૂત કરી દરેક જન સુધી પોહચાડી વિદ્યાર્થીઓના હિત માટે વાચા આપવા તત્પર રહે તેવી વાત કરી હતી તેમ મોરબી જીલ્લા એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યું છે

(9:48 pm IST)