Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

જોડીયા લોહાણા મહાજન દ્વારા ધરમલાલ બાપાની જન્મજયંતિની ઉજવણી કરાઇ

જોડીયા : સંત ધરમલાલ બાપાની ૨૧૮મી જન્મજયંતિ તા.૧૦ના રોજ જોડીયા લોહાણા મહાજન દ્વારા ત્યા. ધરમલાલ બાપાના અનુયાયીઓ તેમજ જલારામ બાપાના ભકતોએ હર્ષોલ્લાસ સાથે અતિ આનંદ સાથે ધામધૂમથી ઉજવવામાં આવેલ. જેમાં મહાઆરતી, પૂજા, અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.(૪૫.૪)

 

(12:01 pm IST)