Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ગોંડલ : અક્ષર મંદિરના વિજયભાઈ દંપતિ

રાજકોટ : ગોંડલની એક દિવસની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રસિદ્ધ તિર્થધામ અક્ષરપુરૂષોત્તમ મંદિરની દર્શનાર્થે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન રૂપાણીએ અક્ષર ડેરીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે અક્ષર મંદિરના સંતોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યુ હતું.(૩૭.૮)

(11:59 am IST)