Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

જામનગરના ઉદાસીન આશ્રમે ભકિત રસમાં ભીંજાતા ભાવિકો

જામનગર ઉદાસીન આશ્રમ ખાતે પધારેલ ઉદાસીન પંચાયત મોટા અખાડાભ્રમણશીલ જમાતના મોટા મહંત શ્રી રઘુમુની ની પધરામણી થતા ભકતોમાં અનેરો ઉત્સાહ ઉમટયો છે. દરરોજ સવારે પુજન આરતી, તથા સત્સંગના કાર્યક્રમો યોજાઇ રહયા છે, જેમાં મહંત અદ્યોત્સાનંદજી, જામનગર ઉદાસીન આશ્રમના મહંત ચેતનદાસજી સહિત પ૦ જેટલા સાધુ-સંતો અને ગામો ગામથી પધારતા ભાવિકો ઉત્સાહથી ભાગ લઇ રહયા છે તે પ્રસંગની તસ્વીર (તસ્વીર : વિશ્વાસ ઠક્કર)

(1:37 pm IST)