Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

રાણાવાવના અમરદળમાં યુવાનની હત્યા

પોરબંદર, તા., ૧૪: રાણાવાવના અમરદળમાં માલદે ગાજરોટીયા નામના યુવાનની હત્યા થયાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ છે.

ગ્રામ્ય ડીવાયએસપી રાણાવાવ પીએસઆઇ શ્રી ગરચર તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ છે. વધુ વિગતો મેળવાઇ રહી છે. (૪.૩)

(11:55 am IST)