Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ધાંગ્રધ્રા અને રતનપર પંથકમાં કરા અને વાવાઝોડા સાથે ત્રણ ઇંચ વરસાદ : ઘરના નળીયા અને પતરા ઉડ્યા

સુરેન્દ્રનગરના ધાંગ્રધા, રતનપર પંથકમાં કરા અને વાવાઝોડા સાથે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ થતા ઘરનાં નળીયા અને પતરા ઉડી ગયા હતા.

(8:03 pm IST)