Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પૂ.લીલાવંતીબાઇ મહાસતીજીના સુશીષ્યા પૂ. રીટાબાઇ કાળધર્મ પામ્યાં

મોરબીઃ લીંબડી ગોપાલ સંપ્રદાયના ગોપાલ ગચ્છ શીરોમણી વિદ્યાનંદી પ.પૂ. ધન્યમુનિ મહારાજ સાહેબ તથા સૌરાષ્ટ્ર સિંહણ પરમ પૂજય લીલાવંતીબાઇ મહાસતીજીના સુશિષ્યા સૌમ્ય સ્વરૂપી બા.બ્ર. પૂ. હીરાબાઇ મહાસતીજી તા.૧૦ના આસો સુદ રને બુધવારના રોજ સમય ૯.૩૦ કલાકે કાળધર્મ પામેલ છે.

(12:12 pm IST)