Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

જુનાગઢમાં શ્રી બચુભાઇ રાજાનગર શેઠની હવેલી-દેવમંદિરમાં બેઠા ગરબા

જુનાગઢ : મા આદ્યાશકિતની આરાધના  આઠમા નોરતે મહેન્દ્રભાઈ મશરૂ સંચાલિત શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ  નિર્મિત શ્રી બચુભાઈ રાજાનગર શેઠની હવેલી- દેવ મંદિર ખાતે મા જગદંબાની આરાધના કરતા સર્વજ્ઞાતીય ધર્મ પ્રેમી બહેનો એ સાજે ૦૫.૦૦ થી ૦૭.૦૦ દરમ્યાન નિૅંશુલ્ક ૅબેઠા ગરબૉ  મા ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધેલ..તેમજ આજે ગરબા શણગાર હરિફાઈ  પણ બહેનો દ્વારા કરવામાં આવેલ...તેમજ બેઠા ગરબા પછી નાની નાની બાળાઓ તેમજ બહેનો એ રાસ રમી ને સમગ્ર વાતાવરણ  ધર્મમય બનાવેલ. રાસ રમતી નાની નાની દરેક બાળાઓને લાણી સ્વરૂપે ઈનામ ત્થા દરેક ને નાસ્તો આપવામાં આવ્યો હતો.

 

(11:52 am IST)