Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

નરેન્દ્રસિંહ જાડેજાને શુભેચ્છા પાઠવતા લોધીકા તાલુકાના પત્રકારો

ખીરસરા : પ્રતિભાશાળી ''અકિલા''ના પત્રકાર નરેન્દ્રસિંહ જાડેજાની એશિયાની સહકાર ક્ષેત્રની સર્વશ્રેષ્ઠ સંસ્થા રાજકોટ લોધીકા સંઘના ચેરમેન તરીકે બિનહરીફ વરણી થતાં લોધીકા તાલુકાના પત્રકારો બી.એમ.ગોસાઇ ખીરસરા, સુરેશભાઈ ચૌહાણ લોધીકા, સલીમભાઈ વલોરા (લોધીકા) વિગેરેએ શુભેચ્છા પાઠવેલ છે.

(11:20 am IST)