Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

અમરેલીના સૈયદ હાજી દિલાવરબાપુ ચિસ્તી થયા જન્નતશીન

મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો દિલાવરબાપુના જનાજામાં જોડાયા

અમરેલીમાં મુસ્લિમ સમાજના રાહબર દિલાવરબાપુ ચિસ્તીના અવસાનથી અમરેલી શોકમય બન્યું છે. હિન્દુ-મુસ્લિમ સમાજમાં આસ્થાનું કેન્દ્ર દિલાવરબાપુના પાર્થિવ દેહને દર્શન માટે રખાયો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પાર્થિવદેહના દર્શન કરવા પહોંચ્યા હતા. મુસ્લિમ સમાજમાં શોકની લાગણી વ્યાપી છે. અમરેલીમાં મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો દિલાવરબાપુના જનાજામાં જોડાયા હતા.

 

(10:01 pm IST)