Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

પૂ.મોરારીબાપુના સમર્થનમાં ત્રીપાંખ સાધુ સમાજઃ ભગવાન દ્વારકાધીશજીને આવેદન

દ્વારકામાં ત્રીપાંખ સાધુ સમાજ દ્વારા પૂ.મોરારીબાપુના સમર્થનમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીને આવેદનપત્ર પાઠવવામા આવ્યુ હતુ. આ આવેદનપત્ર દ્વારકાધીશ મંદિરના પૂજારીએ સ્વીકાર્યુ હતુ ભગવાન દ્વારકાધીશજી જુદી-જુદી ટીપ્પણીઓ કરનારને સદબુધ્ધિ આપે તેવી માંગણી કરાઇ હતી અને સાધુ હંમેશા તમામને ક્ષમા આપે છે દંડ નથી આપતો તેમ ત્રીપાંખ સાધુ સમાજના આગેવાનોએ જણાવીને ટીપ્પણી કરનાર પૂ.મોરારીબાપુ પાસે જશે તો ક્ષમા આવી દેશે તેમ જણાવ્યુ હતુ.

(11:42 am IST)