Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ધોરાજીના આશરે ૨૫ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો વાલીવારસોની શોધખોળ

ધોરાજી : રેલવે સ્ટેશન ખાતે રહેતો લાલી બેન નાનુભાઈ પાવૈયો તારીખ ૧૩/૮/૨૦નારોજ જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયેલ છે અને તેની લાશને પીએમ કર્યા બાદ જૂનાગઢની સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે ઉપરોકત ફોટા વાળા ના સગા સંબંધીઓએ ધોરાજી પોલીસ સ્ટેશન ૦૨૮૨૪ ૨૨૧૮૭૦ ઉપર કોન્ટેક કરવો અથવા તો ધોરાજી માનવસેવા યુવક મંડળનો કોન્ટેકટ કરવો આ બનાવની તપાસ એ.એસ.આઇ એમડી મકવાણા ચલાવી રહેલ છે.

(6:24 pm IST)