Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

જામનગરમાં કોરોનાએ ઉપાડો લીધો : બપોર 3 વાગ્યા સુધીમાં વધુ 32 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1061 થઇ

જામનગર : જામનગરમાં કોરોનાનો કહેર યથાવત છે આને બપોરે 3 વાગ્યા સુધીમાં વધુ 32 કેસ પોઝિટિવ નોંધાયા છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન મુજબ કોવીડ-૧૯ના આજના દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં મળેલ પોઝીટીવ કેસની સંખ્યા ૩૨ થઇ છે આ સાથે કુલ પોઝીટીવ કેસ ની સંખ્યા ૧૦૬૧ થઇ છે આજના  દિવસે ડિસ્ચાર્જ થયેલ કેસ ની સંખ્યા 12  છે

(6:00 pm IST)