Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ગૃહમંત્રી અમિતભાઇ શાહના આરોગ્ય માટે સાળંગપુરમાં મારૂતિયજ્ઞ

ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ અને રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ દ્વારા મારૂતિ યજ્ઞ

બોટાદના સાળંગપુર મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરાયું છે  ગૃહમંત્રી અમિતભાઈ  શાહ ના આરોગ્ય માટે મારૂતિ યજ્ઞનું આયોજન કરાયેલ છે જેમાં  ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, રાજ્યસભા ના સાંસદ અભયભાઇ ભારદ્વાજ, ભાજપ આગેવાન ચેતન રામાણી, સ્વામિનારાયણ સંપ્રદાય ના વિવેક સાગર સ્વામી જોવા મળ્યા હતા રાજ્યસભા ના સાંસદ અભયભાઇ ભારદ્વાજ અને ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે કરી ગૃહમંત્રી અમિતભાઇ શાહના આરોગ્ય અને સુખાકારી માટે કરી પ્રાર્થના કરી હતી

(2:29 pm IST)