Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

મોરબીમાં ધો.૧૦ની વિદ્યાર્થીની નો આપધાતઃ કારણ અંગે તપાસ

મોરબી,તા.૧૪: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ રહેતા અનિલભાઇ બારોટની દીકરી કિંજલબેન(ઉ.વ.૧૫)વાળી ગઇ કાલે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો લેતા તેના મૃતદેહને પી.એમ માટે હોસ્પિટમાં ખસેડાયો હતો. પોલીસે આ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં તપાસનીશ અધિકારી પી.એસ.આઇ બી.યુ.સોઢા સાથે તેમણે જણાવ્યું હતું કે તરૂણી માતા પિતા કામ માટે બહાર ગયા ત્યારે તેણીએ પંખા સાથે લટકી આપઘાત કર્યો હતો.આપઘાત કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)