Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ધોરાજી ચૈતન્ય પીપરડી જટીલ સન્યાસ આશ્રમે શ્રૃંગાર દર્શન

 ધોરાજી : જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલા શ્રી ચૈતન્ય પીપરડી જટીલ સન્યાસ આશ્રમ ખાતે શ્રી મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ગુરૂ શ્રી મહંત શિવસાગરજી મહારાજના સાનિધ્યમાં શ્રાવણ માસ નિમિતે શ્રી બટકેશ્વર મહાદેવ મંદિર ખાતે દરરોજ લઘુરૂદ્ર મહાયજ્ઞ સાથે શ્રીગાર દર્શન દિગંબર સાધુ પરંપરા મુજબ થાય છે. અહીં મોટી સંખ્યામાં સાધુ-સંતો દર્શનથી ભાવિક ભકતો ઉમટી પડે છે. જે રીતે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન થાય છે એ જ રીતે ધોરાજીમાં દિવ્યા દર્શન થાય છે. (પ-૬)

(12:35 pm IST)