Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગીર સોમનાથ જીલ્લા માં વધુ એક કોરોના પોઝિટિવ આવેલા પુરૂષ નું મૃત્યુ : તાલાલા તાલુકાનાં મડોરણા ના ભગવાનજી માધાભાઈ વેગડીયા નો ભોગ લીધો

વેરાવળ ::::ગીર સોમનાથ જીલ્લા માં વધુ એક કોરોના પોઝિટિવ આવેલા પુરૂષ નું મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઇ છે  તાલાલા તાલુકાનાં મડોરણા ના ભગવાનજી માધાભાઈ વેગડીયા નો ભોગ લીધો છે

આજરોજ તાલાલા તાલુકાનાં મડોરણા ના ભગવાનજી માધાભાઈ વેગડીયા નો તા.૮/૭/૨૦ ના રોજ કોરોના પોઝીટીવ આવેલ હતો જેનું તા.૧૪/૭/૨૦ ના રોજ જુનાગઢ ખાતે અવસાન પામેલ છે

ગીર સોમનાથ કુલ મૃત્યુ આંક ૬ થયો છે.

(3:00 pm IST)