Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ભાવનગરમાં મંત્રીના પૂતળાનું દહન

 ભાવનગરના ઘોઘાગેઇટ ચોક ખાતે આમઆદમી પાર્ટી  દ્વારા આરોગ્ય મંત્રી કુમારકાનાણીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું સુરતમાં આમઆદમીપાર્ટીના પ્રભારી રામભાઇ ધડુક પર ચાર દિવસ સુધી મંત્રીના માણસો દ્વારા કરાયેલા હુમલાની ઘટનાનો વિરોધ કરાયો હતો પોલીસે વિરોધ પ્રર્દશન કરનાર આપના કાર્યકરોની અટકાયત કરી હતી.

(11:49 am IST)