Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

વાસાવડ તરફ આવવા-જવાનો રસ્તો બંધ : ગ્રામજનોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર :ગોંડલના વેરી તળાવનું જળસ્તર વધ્યું

ગોંડલ પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતોવરસાદને પગલે વાસાવડ ગામે આવવા જવાનો રસ્તો બંધ થયો હતો. જો કે તે પહેલા ગ્રામજનોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયુ હતું.બીજીતરફ  વરસાદને કારણે ગોંડલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા  ગોંડલના વેરી તળાવમાં જળસ્તરમાં પણ વધારો થયો હતો. સતત વરસાદથી વેરી તળાવમાં નવા નીરની આવક થઈ હતી.

(12:49 am IST)