Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

જામનગર શહેરમાં કોરોનાનો કોરોનાનો કહેર ઘટ્યો : નવા 8 પોઝિટિવ કેસ : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.07.169 સેમ્પલ લેવાયા છે

(7:10 pm IST)