Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 3 દર્દીઓના મોત :નવા 242 પોઝિટિવ કેસ : વધુ 309 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 3 દર્દીઓના કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 242 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 309 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,61,293 સેમ્પલ લેવાયા

(6:16 pm IST)