Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

વિરનગરમાં રસીકરણ કાર્યક્રમ યોજાયો.

આટકોટ : વીરનગર પેટા આરોગ્યકેન્દ્ર ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિ.પં.ના સદસ્યના પ્રતિનિધિ પરેશભાઇ રાદડીયા, વીરનગર ગ્રામપંચાયતના સરપંચ શિવાભાઇ વઘાસીયા અને પેટા આરોગ્યકેન્દ્રનો સ્ટાફ સાથે મળીને ૪૫ વર્ષથી ઉપરના ઉમરના ૮૯ વ્યકિતઓએ કોરોના વેકસીનનો પ્રથમ અને બીજો ડોઝ લીધેલ છે. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)

(10:56 am IST)