Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ભુતવડમાં ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ

 ધોરાજી : ભુતવડ ખાતે ભુતવડ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ નિમિતે જનમેદની ઉમટી પડી હતી. શ્રી જયાનંદ સરસ્વતી મુંબઇવાળાની હાજરીમાં શાસ્ત્રોક વિધીથી રૂક્ષ્મણીવિવાહ યોજાયા હતા.  કન્યાદાન રંજનબેન પ્રવિણભાઇ ડોકટર તથા સંજયભાઇ કાકડીયા ગુંદાળાવાળા તથા કિશોરભારતીબાપુ સહિતના હસ્તે કરાયુ હતુ. રૂક્ષ્મણી વિવાહ પ્રસંગની તસ્વીર.(૪૫.૫)

(12:06 pm IST)