Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

વલ્લભીપુરથી બહુચરાજીની પદયાત્રાનો પ્રારંભ :માતાજીના જયઘોષ સાથે પ્રસ્થાન

વલ્લીપુર પારટીવાડા વિસ્તારમાંથી બહુચરાજી સુધીની પદયાત્રાનો પ્રારંભ થયો હતો  વલ્લભીપુરથી બહુચરાજીની પદયાત્રા છેલ્લા વીસેક વર્ષથી વિનુભાઇ ભોરણીયા તથા તમામ સમાજના લોકોના સહકાર સાથે કરવામાં આવે છે. આ પદયાત્રામાં યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો પણ જોડાયા હતા અને માતાજીના જયઘોષ સાથે પદયાત્રા રવાના થઇ હતી

(8:24 pm IST)