Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

અંકલેશ્વર નજીક ટ્રેનની હેઠળ ત્રણ વ્યકિતએ ઝંપલાવ્યુ

અંકલેશ્વરઃ અંકલેશ્વર નજીક પુરઝડપે આવી રહેલી  ટ્રેન હેઠળ ત્રણ વ્યકિતએ પડતુ  મુકીને જીવનયાત્રા સંકેલી લીધાનો બનાવ બનવા પામેલ છે. પ્રાપ્ત વિગત મુજબ ૩ વ્યકિત પૈકી એક યુવક અને એક યુવતીએ  સાથે ટ્રેન નીચે પડતુ મુકી મોતને ભેટયાનું બહાર આવેલ છે. જયારે અન્ય એક યુવક પણ ટ્રેન હડફેટે આવી જતા તેનું મૃત્યુ થયાનુ જાણવા મળે છે.

(12:57 pm IST)