Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

જામનગરના વાલસુરા નૌસેના ખાતે પરેડનું નિરીક્ષણ

 જામનગરઃ ભારતીય નૌસેનાનાં વાલસુરા ખાતે દક્ષિણ નૌસેના કમાનના પ્રમુખ રિઅર એડમિરલ આર.જે. નાડકર્ણી, વી.એસ.એમ. દ્વારા આઉટ પરેડનું નિરીક્ષણ કર્યુ હતું (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)(૨-૧૨)

(12:48 pm IST)