Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

કોટડાસાંગાણીમાં પોલીસનો લોક દરબાર

કોટડાસાંગાણી : ડો. બાબા આંબેડકર સાહેબ જયંતિ નિમિતે આજે સાંજે રેલીનું આયોજન કરવામાં આવશે. રેલી વણકરવાસ થઇને દત્તમંદિરે સમાપ્ત થશે જેથી આગેવાનો બશીરભાઇ બાંગા, બાબુભાઇ સાવલીયા તથા મનસુખભાઇ દાફડા તથા આંબાભાઇ દાફડાઓલીયાના સરપંચ નરપતસિંહ જાડેજા , રાજગઢના મતી સરપંચ હરેશભાઇ પટોળીયા ઉપસ્થિતમાં લોક દરબાર યોજાયો હતો. સફળ બનાવવા કોટડાસાંગાીના પીએસઆઇ શ્રી સાખલાએ આગેવાનોને અનુરોધ કરેલ છે.

(11:27 am IST)