Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ભાવનગરમાં ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માર્ગદર્શન અને નિદર્શન

 

ભાવનગર :આગામી લોકસભાની ચૂંટણીને લઈને મતદારોને જાગૃત કરવાના ભાગરૂપે ચૂંટણી અધિકારીની સુચનાથી ઈવીએમ, વીવીપેટનો કેવી રીતે ઉપીયોગ કરવો તે અંગેની માહિતીત થા જાણકારી માટે મોબાઈલ વાન, કાર્યરત કરવામાં આવી છે. વાન પછાત વિસ્તારોમાં જઈને લોકોને ઈવીએમ અને વીવીપેટ મશીનના ઉપયોગ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે અને તેનું નિદર્શન કરી રહ્યા છે.

(11:07 pm IST)