Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

સાવરકુંડલા શિવ દરબાર આશ્રમના પૂ. ઉષામૈયાની મુલાકાતે કેશુભાઇ પટેલ

 સાવરકુંડલાઃ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે સાવરકુંડલા શિવ દરબાર આશ્રમના પૂ. ઉષામૈયાની મુલાકાત લઇને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : દિપક પાંધી, સાવરકુંડલા)

(9:42 am IST)