Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે પુ. જેન્તિરામબાપાનો સત્સંગ

જુનાગઢ : જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમે ગત રાત્રે પુનમ નિમિતે પુ. જેન્તીરામબાપાના સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો.ઉપરોકત તસ્વીરમાં ભજન, સત્સંગની ગંગા વહેવાડવતા પુ. જેન્તીરામબાપા તેમજ આ સત્સંગનો લાભ લેતા લંડન (યુકે)ના કલાબેન સહિતના બહેનો તેમજ મુંબઇ અમદાવાદ રાજકોટ જુનાગઢ સહિતના સત પરિવારના ભાઇઓ બહેનો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા)

(11:47 am IST)