Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

જામનગર : વન વિભાગએ કાળિયાર હરણનો શિકાર કરતી ટોળકીને ઝડપી પાડી

નામનગર જામનગર વનવિભાગ દ્વારા જામનગર માંથી કાળિયાર હરણની શિકારી ટોળકી ઝડપી પાડી રાજકોટના પાનેલી પંથકમાં કાળિયારનો શિકાર કરી જામનગરમાં ચામડું વેંચવા આવ્યા અને જામનગર વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

(11:37 am IST)