Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ટોલટેક્સના વિરોધમાં સોમનાથથી રાજકોટ નીકળેલા 2 પદયાત્રીઓ જુનાગઢ પહોંચ્યા

કેશોદ નજીકના ગાદોઈ ટોલનાકાએ ખરાબ રસ્તાને લઈ યુવકોએ રકઝક કરી હતી.

 

જૂનાગઢ : ટોલટેક્સના વિરોધમાં સોમનાથથી રાજકોટ નીકળેલા 2 પદયાત્રીઓ જુનાગઢ આવી પહોચ્યા હતા. ખરાબ રસ્તા હોવા છતાં ટોલટેક્સ ઉઘરાવવાના વિરોધમાં પદયાત્રા પર નિકળ્યાં છે

   . અગાઉ ચાર દિવસ પહેલા કેશોદ નજીકના ગાદોઈ ટોલનાકા ખાતે ખરાબ રસ્તાને લઈ યુવકોએ રકઝક કરી હતી. સોમનાથથી રાજકોટ સુધી રસ્તામાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. છતાં પણ ટોલ ટેક્સના સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

(11:49 pm IST)