Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જૂનાગઢનું નરસિંહ મહેતા તળાવ છલકાયું:

જાનાગઢ શહેરની મધ્્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવ આજે સવારે છલકાયું હતું. ઉપરોકત તસ્વીરમાં અોવરફલોની સપાટી ઉપર વહેતા પાણીના ધોધ નજરે પડે છે. આ તળાવ છલકાતાં લોકોમાં ખુશીના માહોલ સાથે તળાવે ઉમટી પડયા હતા. (અહેવાલ-વિનુ જાષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:25 am IST)